Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા…

અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જિલ્લા ના પત્રકાર પરિવારો માટે મેડિકલ કેમ્પ યોજાયો

સમયસર નું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે: ડૉ. કેતન દોશી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ ની એપેક્ષ…

ભરૂચમાં અતીક સૈયદે આરવ બનીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યા, ધ કેરાલા સ્ટોરી જોઈને સબંધ તોડતાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી

પીડિતાએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોયા બાદ સબંધ તોડી નાંખતાં અતીકે અનેક વખત તેનો પીછો કરીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ કરવાની અને આપઘાત કરી લેવાની ધમકીઓ આપી હતી.…

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું…

ભરૂચ:નવીનગરીના સ્થાનિકોમાં ભારે આક્રોશ, પ્રાથમિક સુવિધાઓ અપાય તેવી માંગ કરાઈ 

રોડ,રસ્તા,લાઈટ,પાણીને લઈ સ્થાનિકોમાં રોષપ્રાથમિક સુવિધાઓ અપાય તેવી કરાઈ માંગલાઈટો ન હોવાના કારણે છવાયું અંધારપટ ભરૂચ નવજીવન સ્કૂલ પાછળ આવેલી નવીનગરી વિસ્તાર રોડ,રસ્તા,લાઈટ અને પાણી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં આક્રોશ જોવા…

મિત્રો સાથે ભરૂચથી આવતી વખતે રોંગ સાઈડમાં ઉતરીને બીજા પ્લેટફોર્મ પર જતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

આણંદ આણંદ શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી પાટા ઓળંગી અન્ય પ્લેટફોર્મ ઉપર જઈ રહેલા પરપ્રાંતિય કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.…

અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

https://fb.watch/lwZr5gt5Hz/ મૂળ રાજકોટ અને હાલ ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત સાંઈ મંદિર પાસે આવેલ જગન્નાથપૂરી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય કૌશિક દિનેશ પોકીયા ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગ્લેન માર્ક કંપનીમાંથી પોતાની…

અંકલેશ્વર સહીત જીલ્લાવાસીઓએ બિપોરજોય વાવાઝોડા બાદ શાકભાજીના ભાવમાં વધારો મોંઘવારીનો માર સહન કરવાનો વારો

ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ ૧૦૦ને પાર અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાશે મોંઘવારીની હરણફાળ વચ્ચે દુધના ભાવ બાદ બીપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં શાકભાજીના…

error: