Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ જિલ્લા ટ્રાફિક ની માં નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક ડ્રાઇવ.

40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો.…

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

મિયાવાકી જંગલો અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ‘નેચર ટ્રેલ’ યોજાય.

અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો…

ભરૂચ:ઝનોર નજીક જવેલર્સને લૂંટયો,પિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરાર

ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટયોપિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરારલૂંટારુઓ 2 ગાડીઓમાં આવી લૂંટ ચલાવી ફરારદાગીના અને રોકડ 5 લાખના મુદ્દામાલની કરી લૂંટલૂંટારુઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા ભરૂચ જિલ્લાના…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર એક કલાકમાં ત્રણ અકસ્માત.

ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચમાં નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણએરપોર્ટ જેવા બસ સ્ટેશનનું કામ 6 વર્ષે પૂર્ણગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ₹100 કરોડના ખર્ચે એરપોર્ટને જેવું ભરૂચનું બસ ટર્મિનલ ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ…

ભરૂચ : ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો, જુવો કારણ

ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…

ભરૂચ:ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ,જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધરણાની પરવાનગી આપવા રજૂઆતો 

હરિભક્તને સભા સત્સંગ નહિ કરવાનું ફરમાનહરિધુન બોલાવી પ્રતીકાત્મક હડતાલ પર બેસ્યાધરણા માટે પરવાનગી આપવા રજૂઆતો કરાઈ ભરૂચના આત્મીય સંસ્કાર ભવનના ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ હજી સમ્યો નથી.ત્યારે આજ રોજ…

ભરૂચ : શિક્ષણ વિભાગ મોડે જાગ્યું, શાળા મેનેજમેન્ટની આંખ સવારે ઉઘડી, વિધાર્થીઓને વેઠવાનો વારો આવ્યો

ભરૂચ જીલ્લા બિપરજોયની અસર જીલ્લામાં તંત્રની આળશ અને શાળા મેનેજમેન્ટનો અભાવ વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા ભરૂચ…

error: