Satya Tv News

Tag: BHARUCH

અંકલેશ્વર:4100 નવા મતદારોનો વધારો; વિધાનસભાની ચૂંટણીમાં તાલુકાના કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે

અંકલેશ્વર તાલુકામાં નવા 4100 મતદારો નોંધાયા ચુંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે અંકલેશ્વર તાલુકામાં પુરુષ મતદારોમાં નવા 1901 મતદારો નોંધાયા તો…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

PM મોદી ભરૂચ,આણંદ,અમદાવાદ અને જામનગરની મુલાકાતે: ભરૂચમાં 8200 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીના…

ભરૂચમાં ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ

ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…

ભરૂચમાં GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ ઉભો થયો,પગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો

ભરૂચ GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ પરપગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો ભરૂચ જિલ્લાના દહેજ પાસેના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી…

ભરૂચમાં નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજાયો,કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમનારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમકાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં…

ભરૂચમાં રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ ઉભા ભજનનું આયોજન,વર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી

ભરૂચમાં રણછોડજી મંદિરે ઉભા ભજનનું આયોજનકોરોના કાય બાદ મંદિરે શરદપૂર્ણિમાએ ભજનવર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી ભરૂચમાં કોરોના કાય બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ દીપ માળા અને ઉભા…

ભરૂચમાં નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન

ભરૂચ જિલ્લાના નબીપુરમાં રેલીનું આયોજનઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજનજેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ભરૂચ જિલ્લાના નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જનમેદની…

વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે જાગૃતિ અભિયાન

તાલુકાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોકસો કાયદા વિશે સમજ આપવામાં આવી ગુજરાત રાજ્ય ની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર…

ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…

error: