Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયા

ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયાચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની બૂમતંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી ભરૂચ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી…

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરાયુ હતું

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણીવિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજનવાલિયા પોલીસ મથકે પણ કરાયું પૂજન આજે વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર,…

ભરૂચ : આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ

આહીર સમાજ દ્વારા પેઢીઓથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યોઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં જવારા નું વિસર્જનઆહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી…

અંકલેશ્વર : ફૂલોની બજાર ખીલી પરંતુ ભાવ સંભાળી લોકો મુરઝાયા, જુવો વધુ

આજે વિજયા દશમીના પર્વની ઉજવણીઅંકલેશ્વરના માર્કેટમાં ફુલના ભાવમાં વધારોફુલના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો આજરોજ વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે અંકલેશ્વરના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં…

અંકલેશ્વર : લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરાના પર્વની ઉજવણીલાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણલોકો ફાફડા-જલેબી ખાવા દુકાનો, હાટડીઓ પર તૂટી પડ્યા અંકલેશ્વરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબીની લિજજત માણવાની વર્ષોથી ચાલી આવતી…

ભરૂચ જિલ્લાના સૌથી મોટા 48 ફૂટના રાવણનું દહન કરાશે અંકલેશ્વરમાં

અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ…

વાગરા તાલુકા કોંગ્રેસ માં મોટું ગાબડું………..!!!!!

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ સહિત ૧૫ થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ વધુ…

ભરૂચ જિલ્લાના વાસ્મો કર્મીઓનું પડતર માંગણીઓ નહિ સંતોષાતા લડી લેવાના મૂડમાં

વાસ્મો ના કર્મચારીઓને ન્યાય નહિ મળતા હડતાળ માર્ગે સરકાર દ્વારા વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ નો અમલ નહિ થતા કર્મીઓ આંદોલનના સહારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકારનું કર્મચારીઓના પ્રાણ…

ભરૂચમાં ઐતિહાસિક સેવાશ્રમ પૂજ્ય બાપુના રાત્રિ રોકાણનું સાક્ષી બન્યું

26 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચ વેળા બાપુએ તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે વિરાટ સભા સંબોધી હતીગાંધીજીને સાંભળવા તે સમયે 50000 ની વસ્તી સામે રાજ્યભરમાંથી…

ભરૂચમાં બુટલેગરનો અજબ-ગજબ કિમીયો પોલીસે શોધી કાઢ્યો, જમીનમાં સલામત સમજી દાટી દેવાયેલો લાખોનો દારૂ જપ્ત કરાયો

ભરૂચમાં બુટલેગરે ભૂગર્ભમાં બિછાવી પાઇપલાઇન પણ પોલીસ સામે ઇનોવેશન ફેઈલઅંકલેશ્વરમાં બંધ બોડીના કન્ટેનરના ચોરખાના અને માંડવામાં જમીનમાં સંતાડેલો રૂ.7.50 લાખનો દારૂ જપ્તઅંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયાના બુટલેગરના ઘરેથી…

error: