Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી

ભરૂચ નગર પાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.…

વાગરા : કોલવણા પ્રાથમિક શાળા માં વિશ્વ ઓઝોન દિવસ અને રમતગમત ની ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી પોતાના કૌશલ્યો થી શિક્ષકો ને અવગત કર્યા હતા. ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત સરપંચ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો આમોદ ના કોલવણા પ્રાથમિક શાળા માં…

ભરૂચ : હવામાન વિભાગે આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂરમાત્ર પોણો કલાકમાં જ પંથકમાં વરસાદી પાણી ભરાઇ ગયાંસવારના 6 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપુર જેવો માહોલ…

જંબુસર : મીઠાની ઓવરલોડ ટ્રકો ટંકારી ભાગોળના રહીશોએ અટકાવી જાણો કેમ

જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ મીઠાની ગાડીઓને લઇ પ્રજાને ભારે હાલાકી અનુભવવી પડે છે. જંબુસર તાલુકાના કલક રોડ પાસેથી મીઠાના અગરો માંથી આવતી ઓવરલોડ ગાડીઓ જંબુસર ટંકારી ભાગોળ થી…

ભરુચ : સરસ્વતી વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

ભરૂચમાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈનાપાસ કરવાની ધમકી આપતી આચાર્યપોલીસે વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા…

અંકલેશ્વર-ભરૂચમાં ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો, પ્રયાવરણીય પ્રદૂષણ અટકાવવા યંગસ્ટર્સ આવ્યા આગળ

અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાદ બાપ્પાનું વિસર્જનક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો કર્યો એકત્રનગરપાલિકા દ્વારા બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાપ્પાનું સ્થાપન…

ભરૂચ : વાસ્મોના કર્મચારીઓ પણ પોતાની માંગ લઈ સરકાર સામે બાયો ચઢાવી

પ્રધાન મંત્રી ના હર ઘર જલ સે નલ ના મહત્વકાંક્ષી પ્રોજેકટ માં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો વાસ્મો સર્વિસ રૂલ્સ – ૨૦૦૨ મુજબ પગાર ધોરણ,પી.એફ.,ગ્રેજ્યુએટી,ટ્રાન્સફર એલાઉન્સ,પોસ્ટ અપગ્રેડેશન,વીમો વગેરે…

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

કોંગ્રેસે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો: માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં…

અંકલેશ્વર : કોંગ્રેસના મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દેના બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

કોંગ્રેસના બંધના એલાનને મળ્યોઅંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદશહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને મળ્યુ સમર્થનGIDCના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી કોંગ્રેસના બંધના એલાનને અંકલેશ્વર તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો,અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને સમર્થન…

error: