Satya Tv News

Tag: BHARUCH

ભરુચ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી – મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ભરુચના અંકલેશ્વરમા 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહાસંમેલન માહિતી આપવામ ભરુચ મા પત્રકાર પરિષદ યોજાઈ. ભરુચના અંકલેશ્વર મા 29 મી મે ના રોજ…

ભરૂચ જિલ્લા પંચાયતને રૂ. 18 લાખની એમ્બ્યુલન્સની ભેટ

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલીક પડતી ઈમરજન્સી સેવાઓ માટે રૂ .18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે ભરૂચના ગ્રામ…

ઉમરપાડા : અંકલેશ્વર વાલિયાના પાંચ મિત્રોને નડ્યો અકસ્માત, ફિલ્મી ઢબે કાર પલ્ટી મારતાં બે કરુણ મોત, 3 ઘાયલ.

અંકલેશ્વરના યુવાનો સુરત ઉમરપાડા લગ્નમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત. અંકલેશ્વરના બે યુવાનોના ઘટના સ્થળે કરુણ વધુ બે ગંભીર. કાર ચાલકે સસ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફિલ્મી ઢબે પલ્ટી મારી. બંને…

અંકલેશ્વર- બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બેન્ચ પ્રેસ અને પાવર લીફટિંગ માં અંકલેશ્વરની યુવતીએ પ્રથમ સ્થાન મેળવ્યું

આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ હરક્યુલ જિમ ખાતે બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી જેમાં બેન્ચ પ્રેસ પાવર લીફટિંગ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની અલગ અલગ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ…

નેત્રંગ : વાલિયા- ઝઘડિયા મતવિસ્તારમાં રસ્તાના કામોમાં ગેરરીતિના ધારાસભ્યના આક્ષેપ

વાલિયા-ઝઘડિયાને જોડતો રસ્તો તલોદરાથી અધુરો છોડી દેવાયો. ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માગ કરી ભાજપના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત થયેલા રસ્તાનું કામ…

ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા વિના મૂલ્યે પાણીની પરબ મૂકી, જુવો વધુ.

ભરૂચ અગ્રવાલ સમાજ દ્વારા ઉનાળામાં સેવાની સુવાસ ફેલાવાય. બળબળતી ગરમીમાં રાહદારીઓ માટે પાણીની પરબ શરૂ કરાઇ. શહેરના એસટી ડેપો પાસે પાણીની પરબનું કરાયું શુભારંભ ભરૂચ અગ્રવાલ સમાજ દ્વારા એસટી ડેપો…

ભરૂચ : મહાદેવ નગરમાં ઘરના કબાટમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલા ઝડપાય, પુત્ર સહીત વધુ એક ફરાર

ભરૂચ સી ડિવિઝન પોલીસે મહાદેવ નગર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપયો. ઘરના કબાટમાં ચોરખાનું બનાવી સંતાડેલો હતો દારૂ. પોલીસે 19 હજારના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ મહિલા બુટલેગરના પુત્ર અને…

ભરૂચ : કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા, 6.22 લાખ ઉપરાંતનો વિદેશી દારુ સહીતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ એ ડિવિઝન પોલીસના કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા પોલીસે 6.22 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડયા 1.21 લાખનો વિદેશી દારૂ, ઇનોવા કાર અને મોબાઈલ મળી…

ભરુચ : ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો

ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ…

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે શોભામાં વધુ એક અભિવૃદ્ધિ ફુવારા થકી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન નર્મદા મૈયા બ્રિજ બનતા જિલ્લા અને રાજ્યના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. જિલ્લા માટે આકર્ષણરૂપ નર્મદા મૈયા બ્રિજના ભરૂચ છેડે વિવિધ સકલ્પચર, સર્કલ, લાઇટિંગ…

error: