Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કનકસિંહ ગોહિલ તેમજ મહામંત્રી જગદીશ પટેલ તેમજ કાર્યકારી અધ્યક્ષ મહેશ વેકારીયા તેમજ ઉપસ્થિત…

ભરૂચ : કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો

કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો માર્ગ મકાન મંત્રી અને જિલ્લા પ્રભારીના હસ્તે દીપ પ્રાગટય કરી મેળો ખુલ્લો મુકાયો મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાના…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ,ASP અધિકારી વિકાસ સુંડાએ વાતચીત કરી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વાતચીત કરી ASP વિદેશ મંત્રાલયના IFS…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીનીએ વિડીયો દ્વારા ભારત સરકાર તરફ મદદ માટે હાથ ફેલાવ્યા,

રશિયા યુક્રેન હુમલાની ઘટનામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા ભરૂચની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગતો વિડીયો વતનમાં મોકલ્યો એર ઇન્ડિયાની ફ્લાઇટ યુક્રેન પહોંચે તે પહેલા યુદ્ધ ફાટી નીકળ્યું કીવમાં અનેક…

અંકલેશ્વર : GIDCમાં GST વિભાગની વિવિધ ટુકડીઓએ આદર્યુ સઘન સર્ચ ઓપરેશન, ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી

અંકલેશ્વર GIDCમાં GST વિભાગના દરોડા GST વિભાગની વિવિધ ટુકડીઓએ આદર્યુ સઘન સર્ચ ઓપરેશન ઉદ્યોગ નગરીમાં ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વડોદરા જીએસટી વિભાગની વિવિધ ટીમોએ સાગમટે સ્થાનિક ટેક્સ્ટાઇલ…

ભરુચ ખાતે WBVF માઇન્ડકેર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત મમતા રીહેબ સેન્ટરનુ ઉદ્ઘાટન એક મનો-દીવ્યાંગ બાળકી દ્વારા કરવામાં આવ્યું

તા. ૧૯-૨-૨૦૨૨ ને શનિવારના રોજ સન પ્લાઝા, કંથારિયા રોડ, ભરુચ ખાતે WBVF માઇન્ડકેર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત મમતા રીહેબ સેન્ટરનુ ઉદ્ઘાટન સફીયા નામની મનો દીવ્યાંગ બાળકી દ્વારા કરવામાં આવ્યું. See the…

ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

ભરૂચ જિલ્લામાં સામાજિક, સેવા અને સકારીતના ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને મહિલા પત્રકાર એવા નિરુબેન આહીરની અખિલ ભારતીય પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં…

ભરૂચ : શુક્લતીર્થ ગામે વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં લાગી આગ

ભરૂચ શુક્લતીર્થ ગામે વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં લાગી આગઆગમાં 25 એકરના શેરડીનો પાક બળીને થયો ખાખખેડૂતોમાં વીજ કંપની સામે ભભૂકતો રોષખેડૂતોના મોઢે આવેલો કોળિય છીનવાયો ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નમી…

ભરૂચ : રાજપારડી બે બાઇકો સામસામે ભટકાતા અકસ્માત,૧ યુવાનનું ટુંકી સારવાર દરમિયાન જ મોત

રાજપારડીના સીમોદ્રા ગામ નજીક બે બાઇકો સામસામે ભટકાતા અકસ્માતબે યુવાનો પૈકી ૧ યુવાનનું ટુંકી સારવાર દરમિયાન જ મોતબીજા યુવાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો રાજપારડીના સીમોદ્રા ગામ…

ભરૂચની પરિણીતાને NRI પતીએ આત્મહત્યા કરવા મજબૂર કરી,

ભરૂચની પરિણીતાને NRI પતીએ આત્મહત્યા કરવા મજબૂર કરી,ગૃહરાજ્ય પ્રધાનના આદેશથી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યોપરિણીતાએ થોડા દિવસ પહેલા ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતીપરિણીતાના પિતાએ સાસરીયા પક્ષ પણ…

error: