Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો

વોરાસમની ગામમાં બન્યો બનાવહોળી પ્રગટાવવાના સમયે યુવક દાઝયોહાલ યુવકની સારવાર કરવામાં આવી ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો હતો.જેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.…

ભરૂચ લોકસભા રાજકરણ : ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને

ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામનેહોળી ધુળેટીના નામે 2.50 લાખ ઉઘરાવ્યા-મનસુખરૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ :ચૈતર ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવ અને આમ આદમીના ઉમેદવાર ચૈતર…

અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

પશુપતિનાથ મંદિર ચોરીનો મામલોચોરીમાં વધુ એક આરોપીની ધરપકડ2 આરોપીઓની આગળ ધરપકડ થઈ હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી…

ભરૂચમાં બોડા કચેરીએ એક મહિલા અરજદારનું ઝેરી દ્રવ્ય પી આત્મહત્યા કરવાનો પ્રયાસ જોવો સ્યુસાઇડ નોટ શું કહ્યું

કેબીનમાં જ મહિલાએ ગટગટાવ્યુ ઝેરી દ્રવ્યમહિલાએ દવા ગટગટાવતા બોડા કચેરીમાં નાશ ભાગઆત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અંકબધ. ભરૂચમાં BAUDA ની કચેરીમાં એક મહિલા અરજદારે દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો..…

ભરૂચ શંકરાચાર્ય મઠ વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી કર્યો સળગાવવાનો પ્રયાસ

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો…

ભરૃચ ની વસંત મિલ ચાલ માં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવ નો ભેદ ઉકેલાયો જાણો શું છે સમગ્ર ઘટના

રૃપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૃપિયા પરત ન આપતાં ગુનાને અંજામ આપ્યો.. ભરૂચ ની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યા ના…

ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોત

શ્રવણ ચોકડી નજીક સર્જાયો અકસ્માતઅજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત.બાઇક ચાલકને ટક્કર મારી,વાહન ચાલક ફરાર ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોઢાના…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં ઉતરાવ્યો હતો હિઝાબ !મુસ્લિમ વાલીઓએ તેને લઇ કર્યો વિરોધ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાવ અંકલેશ્વર GIDC માં આવેલી લાયન્સ હતો. જે મામલે આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું…

ભરૂચ ATM મશીન તોડી 3 લાખ ઉપરાંતની ચોર કરનાર 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતાATMતોડી લૂંટ કરતી ટોળકી ઝડપાય5 સાગરીતોની કરી ધરપકડહરિયાણાની મેવાતી ગેંગ સામેલ7 ફરાર આરોપીની શોધખોળ શરૂ ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ…

error: