Satya Tv News

Tag: BREAKING NEWS

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા: પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું;

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ…

અમદાવાદમાં છૂટાછેડાનો બદલો લેવા યુવકે એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો કર્યો પ્રયાસ;

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને…

સુરતના સચિન પાલી ગામે 3 બાળકોના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત, કારણ હજુ અકબંધ;

સચિન પાલી ગામે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના…

ગુજરાતનો નકશો બદલાશે બનશે 3 નવા જિલ્લા, 33 થી 36 જિલ્લા થશે;

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર,…

પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 4 માંથી ત્રણ જવાનો થયા લાપતા;

પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ તેમજ આર્મીની મદદ લેવામાં આવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં હતું. તે દરમ્યાન અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું…

અમદાવાદના વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશને યુવકે કર્યો આપઘાત;

અમદાવાદ: વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પર યુવકે આપઘાત કર્યો. મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવતા ઘટના સ્થળે તેનું મોત થયુ છે. 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. રામોલ પોલીસે…

વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે, વિદ્યાર્થીઓનું ટેન્શન થશે ઓછું;

શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ પગલું…

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા આવ્યા જેલની બહાર;

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી…

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ, 4 લોકોના દર્દનાક મોત;

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ…

મોડાસા નજીક 150 બકરા ભરેલી ટ્રક વીજ તારને અડકતા આગ લાગી, 3 લોકોના મોતની આશંકા;

મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને…

error: