Satya Tv News

Tag: BTP

અંકલેશ્વર :છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી બોલ્યા સાંસદ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ અને બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ આમને-સામને,વિધાનસભાની ચૂંટણી ટાણે શરૂ થયો આક્ષેપોનો દોરછોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી:સાંસદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન કર્યું…

નર્મદાના સાગબારામાં કોંગ્રેસની જાહેર રેલી :આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને રેલીનો કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો

પ્રશ્નનુ નિરાકરણ નીરાકરણ નહીંઆવે તો રસ્તા રોકો અને ચક્કાજામ જેવા આંદોલનનીઆપી ચીમકી કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના સાંસદ મનસુખ વસાવા સામે કરાયેલા આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાનો વળતો જવાબઆક્ષેપો પ્રતિઆક્ષેપોથી નર્મદાનુ…

નેત્રંગ ઉમર ગામ થી અંબાજી પરિવર્તન યાત્રા BTP અને AAP સમપરિવર્તનનું નેત્રંગ ભવ્ય સ્વાગત

અંબાજી થી ઉંમર ગામ પરીવર્તન યાત્રા નેત્રંગ ખાતે આવી પોહચીબદલાવ ઈચ્છતા ખેડૂતો,યુવાનો , મહિલાઓઅને વિદ્યાર્થીઓ, એ મોટી સંખ્યામાં હાજરી આપીBTP અને AAP સમપરિવર્તન નેત્રંગ બિરસામુંડા સર્કલ પર પોહચી હતીબન્ને પાર્ટીએ…

રાજપીપલા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી

રાજપીપલા ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત ચૂંટણીની તૈયારીઓ માટે પણ ચર્ચા કરવામાં આવી બેઠકનો શુભારંભ થતા જ મીડિયાને પોગ્રામમાંથી બહાર કાઢવામાં આવ્યા કેવડિયા ટેન્ટ…

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમઆદમી પાર્ટી અને ભરૂચ-નર્મદા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહ્યા છે.…

વિધાનસભાની તૈયારી – ગુજરાતમાં AAP નો મોટો દાવ, BTP સાથે ગઠબંધનનું એલાન

ગુજરાત સ્થાપના દિવસે વાલિયા ચંદેરીયામાં કેજરીવાલ – છોટુ વસાવા વચ્ચે બેઠકઆદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં BTP-AAP ની રણનીતિ જાહેર કરાશેAAPના ગોપાલ ઇટલીયા અને BTP MLA મહેશ વસાવાએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ…

અંકલેશ્વર : BTP-AAP ગઠબંધનના એંધાણ, આદિવાસી મસીહા છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…

ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે…

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામે

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામેBTPનાં ચૈતર વસાવા એ સરપંચ ના સમર્થકો ઉપર બોગજ્ ગામે હુમલો કર્યો – સાંસદમાથાભારે તત્વો સામે કાયદેસર ની…

વાલિયા નેત્રંગ છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ,સ્પોર્ટ્સ એ.સો.નું લોકાર્પણ

વાલિયા-નેત્રંગ ખાતે ધરતી આબા બિરસા મુંડાની 146મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલિયાના ચંદેરીયા ખાતે ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમજ સ્પોર્ટ્સ એસો.નું લોકાર્પણ…

error: