Satya Tv News

Tag: CM

ધ્રોલમાં એક સાથે 748 હિન્દુ પરિવારોએ ઉચ્ચારી ધર્માંતરણની ચીમકી, કારણ ચોંકાવનારું

જામનગરનાં ધ્રોલમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ધ્રોલમાં 748 હિન્દુ પરિવારોએ ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી હોવાનો એક પત્ર હાલ ખૂબ જ વાઇરલ થયો છે. આ પત્ર વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો…

કેજરીવાલને CM પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી ?

કોર્ટે કહ્યું હતું કે આ અંગે પગલાં લેવાનો અધિકાર એલજી અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં આવો આદેશ આપી શકીએ નહીં. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, “ક્યારેક…

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચમાં નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણએરપોર્ટ જેવા બસ સ્ટેશનનું કામ 6 વર્ષે પૂર્ણગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ₹100 કરોડના ખર્ચે એરપોર્ટને જેવું ભરૂચનું બસ ટર્મિનલ ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ…

ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય

ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા…

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

કર્મચારીઓના હિતમા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે

તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે સી.પી.એફ માં 10 ટકાને બદલે 14…

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતના પ્રશ્નો ના નિકાલ માટે નો રોડ મેપ તૈયાર કરવા મુખ્યમંત્રીનો આદેશ

ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવા CMનો આદેશગાંધીનગર ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજીઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કરાયા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણ…

પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે

ગુજરાત ઓલિમ્પિકની તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં…

દહેજ ખાતે ભારતના સૌથી મોટા અને સર્વપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી ડિસેલિનેશન પ્લાન્ટ નું મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ

ઉદ્યોગો ને પાણી ની સમસ્યા થી છુટકારો મળશેમુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના ચેકો…

error: