Satya Tv News

Tag: CMO

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરની અલગ અલગ સંસ્થાના કાર્યકરોએ કરી મુલાકાત

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ…

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બિન હરિફ વરણી કરાઈ

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ…

error: