સાંજ સુધીમાં રખડતા પશુને લઇ ગુજરાત સરકાર પગલાં લે નહીં તો., ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના…