Satya Tv News

Tag: FIRE NEWS

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબિનમાં મધરાતે લાગી આગ, ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી;

અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ…

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં લાગી આગ, શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન;

છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગી ત્યારે…

error: