ચાંદીપુરા વાયરસે રાજ્યમાં મચાવ્યો હાહાકાર, વડોદરાનાં સાવલીની છ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું મોત;
વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત…