Satya Tv News

Tag: gujarat

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સંસ્કાર બંગ્લોઝમાં ચોરીની ઘટના, 6 લાખ 69 હજાર રુપિયાની ચોરીકરી તસ્કરો ફરાર;

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં…

સુરતના ઉત્રાણ વિસ્તારમાં કાર ઘરનાં આંગણામાં પાર્ક હોવા છતાં હરિયાણામાં ટોલટેક્સ કપાયો, કાર માલિક ચોંકી ઉઠ્યા;

ઉત્રાણમાં મનીષા ગરનાળા વિસ્તારમાં પાટીદાર ચોક પાસે ઓપેરા સિટી એપાર્ટમેન્ટમાં એડવોકેટ વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા તેમના પરિવાર સાથે રહે છે. વકીલ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિશાલ નાવડીયા પાસે GJ 05…

સુરતમાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ, હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે…

ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનનું રાજીનામું, પારિવારિક કારણ આપી આપ્યું રાજીનામું;

એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કોની માટે આજનો દિવસ શુભ રહેશે.?અને કોની માટે બુધવારનો દિવસ કાઢવો કપરો રહેશે તે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની ચિંતા રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

સુરતના વરાછામાં સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયાઓ રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર, લાખોની થય છેતરપિંડી;

સુરતના વરાછા ધરમનગર રોડ રુસ્તમબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી ન્યાલકરણદાસજીને ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ નવસારીના શૈલેશભાઈ છગનભાઈ ઉધાડ તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે…

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી મળી થઇ નથી;

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે…

ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટ ઍટેકથી 2 વ્યક્તિના મોત, પાટણમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવતા મોત;

પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. 56 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિજનો તેમણે તાત્કાલિક સારવાર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિવાળાએ લેવડ-દેવડમાં રાખવી કાળજી,તે જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના, ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગી, 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી…

error: