Satya Tv News

Tag: gujarat

લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયા પર વર્લ્ડકપ ટિકિટના ફોટા પોસ્ટ કરી એડવાન્સ પૈસા લઇને ટિકિટ નહીં આપી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે;

ઈન્સ્ટાગ્રામ પર ટિકિટ વર્લ્ડ કપ નામના એક આઇડીની સ્ટોરીમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની ટિકિટનો ફોટો મૂકીને ટિકિટ અવેલેબલ છે એવું લખાણ લખ્યું હતું. આ સ્ટોરીમાં દિવ્ય ભાસ્કર દ્વારા પૂછવામાં આવ્યું કે…

અંબાજી મંદિરના પ્રસાદ વિવાદ, મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી કાર્યવાહી, પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ કરશે તેવો નિર્ણય;

અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા. ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે…

અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ લાગ્યા તાળા, શાળામાં એક દિવસની રજા જાહેર;

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:બેચેની, ખર્ચમાં ધરખમ વધારો;

આજનું પંચાંગ04 10 2023 બુધવારમાસ ભાદ્રપદપક્ષ કૃષ્ણતિથિ છઠ્ઠનક્ષત્ર રોહિણીયોગ વ્યતિપાતકરણ ગરરાશિ વૃષભ (બ.વ.ઉ.) મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને…

અમદાવાદ વર્લ્ડકપ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાર્કિંગ ચાર્જમાં વધારો, ટૂ-વ્હીલરના રૂ.100 અને કારના રૂ.250 ચૂકવવા પડશે;

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન…

જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો;

રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને ‘ગિરનાર અમારો છે’ તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ…

નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત સુધી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસના બીજા વિભાગનું કર્યું ઉદઘાટન;

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રોડ ખુલ્લો મુકતા જ રાજધાની અને વડોદરા વચ્ચેના માર્ગ મુસાફરીનો સમય ઘટીને 10 કલાક થઇ જશે. અત્યારસુધી આ બંને શહેર વચ્ચે માર્ગ મુસાફરીનું અંતર 1000 કિલોમીટરથી વધુ હતું.…

અમદાવાદમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ;

OPS લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આંદોલન શરૂ કર્યું છે. ઈન્કમટેક્ષ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને…

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ,આજથી 3 દિવસ રિક્ષાચાલકો હડતાળ પર,એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે વિરોધ;

રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર પર થતી મુસાફરીને બંધ કરાવવાની માંગણી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ…

સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફાર, 50-55 વર્ષની ઉંમરે કરી શકાશે નિવૃત;

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી…

error: