Satya Tv News

Tag: gujarat

અમદાવાદમાં ફરીથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન;

અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં…

અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ;

શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

હવેથી સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય નહીં ગણાય, લાઈટ બિલ અથવા ઈન્ડેક્સની નકલ પુરાવા તરીકે ગણાશે નહીં;

ગુજરાતમાં નવું વાહન ખરીદવા માંગતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે RTOઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે ફાયદો થશે, જાણો કઈ કઈ રાશિ છે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે…

ગુજરાત માં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ,અમદાવાદના ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ;

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. 32 વર્ષીય યુવકના અવસાનથી 2 વર્ષની નાની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એવું…

આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ, 4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું, મંદિર ની આવક 1કરોડને પાર;

આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:મંગળવાર કેવો જશે.? કોની માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

ઘોઘંબાના ગજાપુરા ગામના તળાવમાં ડૂબ્યા 4 બાળકો, ચારેયના મોત;

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા…

ગાંધી જયંતીના દિવસે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન, સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં આંદોલન;

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું છે કે, ગાંધી જયંતિના દિવસે ગાંધીજીની પ્રતિમાની સફાઈ, પ્રતિમાની આજુબાજુ…

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીનો માર્ગ બંધ;

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે.ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર…

error: