Satya Tv News

Tag: gujarat

સૌરાષ્ટ્ર માટે ગુડન્યૂઝ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી; જાણો કઈ કઈ.?

દર્શનાબેન જરદોશે ટ્વિટર પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. (1) ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના…

આજથી ગુજરાતમાં નંબરપ્લેટ વગરના નવા વાહનો નહીં મળે, શોરૂમ સંચાલકો વાહનો નહીં આપી શકે;

આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો અને ગુમાવેલા અવસર પાછા મળશે તેમજ નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે વૃષભ (બ.વ.ઉ.)ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા…

કલોલમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના બે સભ્યોને ઉઠાવી લઈ ગયાનો શક્તિસિંહનો આક્ષેપ;

કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહ ગોહિલે વીડિયો પણ શેર કર્યો છે. તેઓએ ‘X’ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના…

ACમાં શોર્ટ સર્કિટથી ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં લાગી આગ;

અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની…

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો;

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ…

સુરતમાં જૈન સમાજમાં વર્તમાનમાં દીક્ષા મુહૂર્તની મોસમી ચાલી;

ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવનમાં પ્રેવેશ કરી રહ્યાં છે. અડાજણ વિસ્તારના બિઝનેશ મેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. એક બિઝનેશમેનનની…

વડોદરા તેમજ બેંગ્લોર ખાતે સગીરા સાથે અડપલા કરનાંર યુવકની ધરપક, બાપોદ પોલીસે બેંગ્લોરથી અમાન રાણાની ધરપકડ કરી;

એક માસ પહેલા અમાન રાણા ફરિયાદીની પત્નિને તેની આઠ વર્ષીય દિકરી સાથે ભોળવીને ભગાડી ગયો હતો. તે બાદ પરણીતાનાં પતિ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દમદાર નેતૃત્વ, આરોગ્ય, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગમાં લેવાયા અઢળક મોટા નિર્ણયો;

રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે.જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી…

error: