Satya Tv News

Tag: GUJRAT AAP

ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ,હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી.…

ભાવનગર : નવરાત્રિને લય બજારોમાં ભારે ભીડ, માઇભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સોમવારથી માતાજીની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ ફરી મુકત પણે જાહેરમાં માતાજીની આરાધના કરવા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવવનો અવસર આવ્યો હોય…

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ…

વાલિયા : કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું

મોંઘવારી,બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બંધનું એલાનબંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યુંશૈક્ષણિક સંસ્થાઓ પણ રહી બંધ ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું…

સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં 3300 કરોડના 20 હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં…

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી!!!

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર…

રાજકરણ : વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…

22-23 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ…

error: