Satya Tv News

Tag: GUJRAT

રોજગારીની ઉત્તમ તકો.આજે કઇ-કઇ રાશિના જાતકોના ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે.…

ડભોઇ શહેર અને તાલુકામાં રખડતા કૂતરાનું ત્રાસ છેલ્લા એક મહિનાની અંદર 150 થી વધુ લોકોને કુતરા કરડવાના બનાવ બન્યા છે.

નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી વધુ પડતા બાળકો સ્કૂલ મદ્રાસમાં જતા હોય કરડવાના બનાવો બન્યા છે જેમાં રાવજી સુનિલ વસાવા માંગરોળ ઉંમર વર્ષ 57 કરણભાઈ શંકર તડવી રહેવાસી…

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તા માં રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હોય રોડ ઉપર થયેલા મોટા ખાડા રીપેર કરવા વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.

ડભોઇ વેગા ચોકડી થી નાદોદી ભૌગોળ સુધીમાં તેમજ શિનોર ચોકડી થી સાઠોદ રોડ પર ચોમાસાના વરસાદના કારણે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું તકલાદી કામ કરેલું હોય, જેથી વરસાદના પાણીથી રોડનું ધોવાણ…

ડભોઇ શહેરમાં ઠેરઠેર ઉભરાતી ગટર અને ગટર કનેક્શનમાં પીવાના પાણી લાઈનમાં મિક્સ થઈ જતા કેટલાક વિસ્તારોમાં ઝાડા ઉલટીઓના કેસો બનવા પામ્યા

હાલ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર ઉભરાતી ગટર કનેક્શનમાં પીવાના પાણીના કનેક્શન મિક્સ થઈ જતા લોકો જાડા ઉલટી માં સપડાયા હોવાથી સરકારી…

ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ, ભુવા પાસે લઈ જતાં 7 મહિનાના બાળકનું મોત

સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે…

કોઇકને નોકરીમાં પરેશાની તો કોઇકને ધંધામાં સફળતા આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક…

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદિ વગામાં રહેતા મયુરકુમાર પઢીયાર નું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે…

ઝઘડિયા પ્રાંત અધિકારીને ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.

ઝઘડિયા :મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર…

દેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ દ્વારા અમેરિકાના પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ…

નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ : રજૂ કરાયેલા કામોને મંજૂરી અપાઈ

વર્ષ ૨૦૨૩-૨૪ નું વિવિધ વિભાગોનું આયોજન રજૂ કરાયું : નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે રૂ. ૨૧૩૧.૫૮ લાખનું આયોજન અંદાજિત ૧૨ ટકા વધારે આયોજન કર્યુ છે. જેમાં ૬૧૫…

error: