Satya Tv News

Tag: GUJRAT

પ્રાથમિક શાળા મૌઝા ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા,…

ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

ડેડીયાપાડા માં માતા-પિતા વગરના અનાથ બાળકોને સારા અભ્યાસ માટે યુવાનોએ મદદરૂપ નીવડી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

આદીવાસી સમાજમાં ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકોને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી…

ઝઘડિયા તાલુકાના સારસા ગામે ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયું

સારસા ગામે ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયુંઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ રોપાનું વિતરણકુલ ૩૦૦૦ જેટલા આંબાના રોપાઓનું વિતરણઆયોજકોએ સહુનો માન્યો આભાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ…

કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે ઘ્યાન, જુઓ તમામ જાતકોનું આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ…

વાગરા તાલુકા ના કડોદરા ગામ ના હાલ ના સરપંચ ફરી આવ્યા વિવાદમા

વાગરા તાલુકા ના કડોદરા ગામ ના હાલ ના સરપંચ યોગેશ રણજીત ગોહિલ ફરીથી વિવાદ મા આવ્યા છે. કડોદરા ગામ ના લોકો જણાવી રહ્યા છે કે જયાર થી આ નવા સરપંચ…

કોને કોને થશે ખોટ ને કોને થશે ફાયદો, જાણો શું કહે છે આજનું રાશિફળ ફાયદો કે પછી ખોટ

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…

મણિપુર ની ઘટનાને લઈ ને આદિવાસી સમાજ દ્વારા બંદના એલાન ને સમર્થન આપતાં રાજપીપળા બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યું;

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે. મણીપુર માં આટલા ઘણા સમય થી…

દહેજ ની રોહા કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગતા દોડધામ

https://fb.watch/lYJH5NDuCs/ આગ ને પગલે ધુમાડાએ આકાશમાં સામ્રાજ્ય જમાવ્યુ અનેક કંપનીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા નજીક માં રહેલ કંપનીઓ સહિત લુવારા ગામના લોકોના જીવ ટાળવે ચોંટ્યા વહીવટી તંત્ર દોડતુ થયુ…

error: