Satya Tv News

Tag: GUJRAT

ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા…

સુરત રત્ન કલાકારોએ લૂંટ કરી, વરાછા પોલીસે ઝડપી પાડ્યા

સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્રણ રત્ન કલાકારોએ દેવું વધતાં લૂંટનો પ્લાન બનાવ્યો. તેમણે બે કારીગરોને ચપ્પુ બતાવી ડરાવી,90,000 રૂપિયાની લૂંટ ચલાવી. વરાછા પોલીસએ 4 આરોપીઓની ધરપકડ કરી છે સુરતના…

સુરતની વરાછા પોલીસએ નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી.

સુરતની વરાછા પોલીસએ નકલી પોલીસની ગેંગને ઝડપી પાડી.આ ચાર ઇસમોની ગેંગ નકલી પોલીસ બનીને જુગારધામ પર રેડ કરી, જુગાર રમતા લોકોને પકડી તેમની પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા…

અંકલેશ્વર સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં…

ભરૂચ શેરપુરા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચ આજ રોજ, 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી શેરપુરા ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગ પર યોજાઈ. ભરૂચ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરકારનાં વિવિધ પદાધિકારીઓ, શેરપુરા સરપંચ, ઉપસરપંચ, તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્લોડિરે,…

વાલિયા ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લાની વાલિયા તાલુકામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવી. શ્રી રંગ નવચેતન શાળામાં મામલતદાર શ્રધ્ધાબેન નાયકની હાજરીમાં વિશાળ સન્માન સમારંભ યોજાયો, જ્યાં તેમણે ધ્વજવંદન કર્યું. તત્ક્ષણ વાલિયા તાલુકાના…

સુરત 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં તિરંગા મય જશ્ન

સુરત 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં ઠેક ઠેકાણે ધ્વજ વંદન અને દેશભક્તિ કાર્યક્રમો યોજાશે. વિવિધ સ્થળોએ દેશભક્તિના રંગમાં ઉજવણી કરવામાં આવી આજે, 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર…

ઉપલેટા જેટપુર ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં તિરંગા પદયાત્રા યોજાઈ

ઉપલેટા જેતપુર ખાતે, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ જેતપુર ખાતે, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ભવ્ય…

શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. https://www.instagram.com/reel/C-rf1brgWV7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર દેશભરમાં આજે…

હાંસોટ ખરચ ગામના સરપંચના પતિના રોફ સામે સામાજિક કાર્યકરે કર્યો વાંધો, પોલીસમાં અરજી કરતાં ચકચાર

હાંસોટ તાલુકા ના ખરચ ગામના સરપંચ ના પતિ દ્વારા સરપંચ ન હોવા છતાં સરપંચ નો રોફ જમાવતા સરપંચ ના પતિ વિરુદ્ધ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલ દ્વારા…

error: