Satya Tv News

Tag: GUJRAT

અમરેલી:સિંહ, દીપડા બાદ હવે શ્વાનનો આતંક, 3 વર્ષના બાળકને ફાડી ખાતાં અરેરાટી

દામનગરના ઢસા રોડ પર આવેલ વાડીએ ઘટના બની હતી. જના કારણે છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો આતંક…

નાશિકમાં કાર નદીમાં પડી જતા એક જ પરિવારના 3નાં મોત

ડ્રાઈવિંગ કરતા ડોકટરને ઝોકું આવી ગયુંલગ્ન પ્રસંગેથી પાછા આવતા પરિવારને અકસ્માતઃ સાત ઘાયલ નાશિકમાં બ્રીજ પરથી કાર નદીમાં ખાબકતા થયેલા ભીષણ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ જણ મોતને ભેટયા…

17 કિલો ચાંદી અને 11 તોલા સોનાં સાથે 4 તસ્કરોની ધરપકડ

સાતારમાં કુરિયરનાં વાહનની લૂંટ થઈ હતી એસયુવી કારમાં આવેલી તસ્કરોએ કુરિયરના વાહનને અટકાવી સ્પ્રે છાંટયો હતોઃ 4 કિલો સોના સાથે 2 હજુ ફરાર મુંબઇ : સાતારાના બોરગાવ પોલીસ સ્ટેશનની હદ્દમાં…

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાર હેલ્થ સેન્ટરનું નિર્માણ કરાશે

આજે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં હેલ્થ સેન્ટરના અંદાજ અંગે નિર્ણય કરાશે સુરત પાલિકાના બજેટમાં હેલ્થ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ સાથે અનેક જગ્યાએ હેલ્થ…

રાજકોટ:જર્જરિત મકાનના નામે મનપાએ બિલ્ડર માટે રૂ.100 કરોડની જમીન ખાલી કરાવી આપી

રાજકોટના કોટેચા ચોક પાસે અરવિંદભાઈ મણિયાર આવાસ યોજનાના 43 વર્ષ પહેલાં બનાવાયેલા કવાર્ટર મનપાએ પીપીપી યોજના હેઠળ બિલ્ડરને સોંપી દીધા બાદ અનેક વિવાદોના અંતે આ મકાન જર્જરિત થઈ ગયા હોવાની…

અમદાવાદ:રિક્ષામાં પક્ષીનો માળો લઈ ફરનાર કપીલે અચાનક વિશાલા બ્રિજ પરથી પડતું મૂક્યું, ઘરનો માળો વિખેરાયો, 2 દીકરી બાપ વિનાની

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો, TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો પણ રિક્ષા ચાલકનું મોત થયું વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે કર્યો આપઘાત TRB જવાને બચાવવાનો…

1 મિનિટ 11 સેકન્ડનું ગોધરા કાંડનું ટીઝર જોઇ આંખ પણ મટકું નહીં મારે, 21 વર્ષ બાદ ફરી એ દિવસો આંખ સામે તરી જશે

સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના પર ફિલ્મ બની રહી છે. ગોધરાની ઘટના તરીકે ઓળખાતી આ ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફિલ્મનું ટીઝર આવી ગયું છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ…

આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં ભરૂચ જિલ્લાનું 75.50 ટકા પરિણામ જાહેર થયું છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં નવ એ ટુ ગ્રેડમાં 243 વિદ્યાર્થીઓ આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્રનું સૌથી વધુ 86.99 ટકા પરિણામ જાહેર થયું છે…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 13 ટકાનો ઘટાડો થયો

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 13 ટકાનો ઘટાડો થયો આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરાયું આ વર્ષનું પરિણામ વર્ષની સરખામણીમાં…

ભીમ અગિયાસે નવી વસ્તુ ખરીદવાનો યોગ, તો આ રાશિના જાતકોને ઉતાવળ ભીમકાય મુસીબતમાં નાખશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.) નોકરીયાત…

error: