ડભોઇમાં ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે વિધિના ધાર્મિક મંડપોમાંથી પેટીના નકુચા તોડી પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી
ડભોઇમાં ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી ધાર્મિક મંડપોમાંથી પેટીના નકુચા તોડી કીંમતી સામાનની ચોરી સામાન ચોરી કરી અજાણ્યા ચોરટાઓ પલાયન થતા પોલીસને કરાઈ જાણ ડભોઇ તાલુકાના…
ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે
ડભોઇ સ્ટેચ્યું માર્ગ પર મસ મોટો માટીની ઢગલી જોખમ રૂપ નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ તંત્ર દ્વારા માટીનો ઢગલો દૂર કરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી ડભોઇ નગર…
વાગરા UPL-12 કંપનીના વિવાદમાં ગેસ લાગતા સ્થાનિક લોકોમાં ફફડાટ
વાગરા UPL-12 કંપની વિવાદમાં ગેસ લાગતા સ્થાનિક લોકોમાં ફફડાટ UPL કંપનીમાં રાત્રે જવાબદાર વ્યક્તિ ના હોવાથી લોકો ભરાયા રોસે UPL-12 કંપનીના ગેટ પર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચીમકી પોલીસ તંત્ર અને…
કરજણ મચ્છર પોલીમર કંપની પાસે લીંબાના ખેતરમાં વિદેશી શરાબનું વેચાણ કરતો વિડીયો વાયલર
કરજણમાં વિદેશી શરાબનું વેચાણ કરતો કથિત વિડીયો વાયલર મચ્છર પોલીમર કંપની પાસે વિદેશી શરાબનું વેચાણ કરજણ પોલીસની કામગીરી આવી છે શંકાના દાયરામાં બુટલેગરોને વિદેશી શરાબનું વેચાણ માટે મળ્યું મોકરું મેદાન…
રાજપીપલા ભાજપાના અધિકારીઓ સાથે લડતા રહેતા સાંસદ મનસુખના આક્રોશ સતત રાજકીય ચર્ચામાં
રાજપીપલા પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુખ સોસીયલ મીડિયામાં પિતાની વેદનાને પુત્રી પ્રીતિ વસાવાએ આપી નર્મદાના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે નિમ્ન કક્ષાના ઉકળી…
ગુજરાતના એવાં 30 ડેમ જેની 100 વર્ષની આવરદા થઇ ગઇ છે પૂર્ણ, છતાં ઉપયોગ ચાલુ રાખવો કેટલું હિતાવહ!
ગુજરાતના આ 30 ડેમોની આવરદા 100 વર્ષ કરાતા વધુ થઈ છે. છતાં આ ડેમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંસદીય સમિતિએ દેશના જૂના ડેમોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.…
સુરતમાં થવાનો હતો પરમાણુ એટેક! આતંકી યાસીન ભટકલ સામે તહોમતનામા પર કોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
ખુંખાર આતંકી યાસીન ભટકલે સુરત પર પરમાણુ હુમલો કરવાનું રચ્યું હતું ષડયંત્ર, NIAની ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ થતાં સુરતમાં મચી હલચલ. આતંકી યાસીન ભટકલ સામે ચાર્જશીટ પરથી મોટા ઘટસ્ફોટ થયા છે.…
ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત: ડીસા-રાધનપુર હાઇવે નજીક હોસ્પિટલ લઇ જતા ટ્રક ડ્રાઇવરનું મૃત્યુ, જાણો સમગ્ર વિગત
ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું છે. હાલ શિહોરી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા…
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, 10 વર્ષથી રાહ જોનાર પાટીદાર પરિવાર બન્યો મામેરાનો યજમાન
અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી, યજમાનનો યોજાયો ડ્રો, કુલ 9 યજમાનોના નામ વચ્ચે થયો હતો ડ્રો અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ…