Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વરમાં સીંગતેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગના લોકોની હાલત બની કફોડી

અંકલેશ્વરમાં સીંગતેલના ભાવમાં વધારો થતા લોકોની હાલત બની કફોડી દોઢ મહિનાથી સીંગતેલના ભાવમાં પ્રતિદિન જોવા મળ્યો વધારો તેલના વધતા ભાવ મધ્યમવર્ગ માટે માથાનો દુખાવો બન્યો અંકલેશ્વરમાં સિંગતેલનાં ભાવ ફરી ભળકે…

અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ

અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કર્યું આયોજન ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરી ધન્યતા અનુભવી અંકલેશ્વરમાં આજે ચૈત્ર સુદ પૂનમના રોજ…

ઝઘડિયા સીયાલી ગામે શેરડીના ખેતરમાં દીપડીના બે બચ્ચા મળ્યા

ઝગડીયાના સીયાલી ગામે શેરડીના ખેતરમાં દીપડીના મળ્યા બે બચ્ચા ખેતરના માલીકે જાતે ખેડૂતને ૨ દિપડીના બાળ બચ્ચા દેખાયા બચ્ચાઓને વનવિભાગના કાર્યાલય પર ખોરાક પાણીની વ્યવસ્થા કરાઈ ઝઘડીયા તાલુકાના સીયાલી ગામે…

અરવલ્લી:જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ATSની મોટી કાર્યવાહી, બીજેપી નેતાના પુત્ર સહિત 30 લોકોની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ

અરવલ્લી: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ૩૦ પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અરવલ્લી જિલ્લાના ચાર પરીક્ષાર્થીઓ સામેલ છે. જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે…

અમદાવાદ:આધાર કાર્ડ અને ચેક આપો એટલે પેપર મળી જશે:જુનિયર ક્લાર્કના પેપરલીક કરનારે અનેક લોકોને ફસાવ્યા, ગુજરાત ATSએ મહિલાઓ સહિત 30 પરિક્ષાર્થી ઝડપાયા

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓના સપના એક જ રાતમાં રોળાઈ ગયા હતા પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પરીક્ષા રદ કરી દેવામાં આવી કારણ કે પરીક્ષા પહેલા…

જુનિયર ક્લાર્ક પેપર લીક કેસ: ATSએ વધુ 10 આરોપીઓને દબોચ્યા

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા…

આજે છે હનુમાન જયંતિ, જાણો બજરંગબલીની પૂજા પદ્ધતિ, નિયમો અને ઉપાય

તમામ મુસીબતોને પળવારમાં દૂર કરીને મનોકામનાઓ પૂર્ણ કરનાર પવન પુત્ર હનુમાનજીની આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બજરંગીની પૂજા ક્યારે અને કઈ પદ્ધતિથી કરવી તે જાણવા આ લેખ વાંચો…

હનુમાન જંયતીના અવસરે જાણો પૂજાની વિધિ અને ઉપાય, કષ્ટભંજનના ધામ સાળંગપુરમાં વિશેષ કાર્યક્રમની હારમાળા

પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્ત ઓમ હનુમતે નમઃ ઓમ ઐં ભ્રીમ…

ZHG EXAM JAVLANT SIDHHI

ઝઘડિયા NMMSની પરીક્ષામાં ભાગ લીધો વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી શાળાને ગૌરવ કારવ્યું પ્રદાન કરાવ્યું ઝઘડિયા દિવાન ધનજી શાહ હાઈસ્કૂલની પરીક્ષામાં જવલંત સિદ્ધિ NMMSની પરીક્ષા મેરીટમાં સ્થાન મેળવી શાળાને ગૌરવ કારવ્યું…

અંકલેશ્વર ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગો બંધ હાલતમાં મળતા આર્થિક મંદીની ઝપેટમાં આવ્યા

અંકલેશ્વર ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગો જોવા મળ્યા બંધ હાલતમાં ડાઇઝ અને પીગમેન્ટના ઉદ્યોગકારો આવી ગયા છે આર્થિક મંદીની ઝપેટમાં આયાત નિકાસના યાતાયાતને પહોંચ્યુ છે ભારે નુકશાન ૨૦ થી ૩૦ ટકા…

error: