Satya Tv News

Tag: GUJRAT

ડભોઇ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પોતાની નવી ઇ પ્રગતિ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડભોઇ નગરપાલિકાએ નવી ઇ પ્રગતિ એપ લોન્ચ કરી નગરપાલિકાના પારદર્શી વહીવટ માટે કરી એપ લોન્ચ ન.પા.નો પારદર્શી વહીવટ દર્શાવતી ઇ પ્રગતિ એપનું કરવામા આવ્યું લોન્ચિંગ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ચાલુ સાલ…

ANK FASI

અંકલેશ્વરના ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પોતાના બેડરૂમમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. અંકલેશ્વરના ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પરિણીતાએ…

અંકલેશ્વરમાં નવી જંત્રી લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરાવવા પડાપડી

અંકલેશ્વરમાં નવી જંત્રી લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરાવવા પડાપડી ગત માર્ચ મહિના દરમ્યાન અંકલેશ્વર કચેરી ખાતે રોજના અંદાજે ૧૦૦ જેટલા દસ્તાવેજોની થાય છે નોંધણી ગત માસ દરમ્યાન રૂ.૧૭.૩૯ કરોડની…

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં ચોરીનો મોબાઈલ ફોન વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો .

અંકલેશ્વરના ચૌટા નાકા પાર ચોરીનો ફોન વેચાણ કરતા ઈસમની ઝડપી પ્રતિન ચોકડી વિસ્તારમાં રહેતો જયેશ વિજય કસબેને ઝડપી પાડ્યો બે મોબાઈલ ફોન મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર…

ડેડીયાપાડાના સોરાપાડા વન વિભાગના ફોરેસ્ટરની ટીમે ૪ દિવસથી કૂવામાં પેડેલા કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો.

ડેડીયાપાડાના સોરાપાડા વન વિભાગના ફોરેસ્ટરની ટીમે કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો ૪ દિવસથી કૂવામાં પેડેલા કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો વન વિભાગની ટીમનાં અથાર્ગ પ્રયત્નો થકી કૂતરાને બહાર કાઢવામાં મળી…

ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા નીકળી હતી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા આમંત્રિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો રામ નવમી નિમિત્તે કરાયું હતું શોભાયાત્રાનું આયોજન…

અંકલેશ્વર શહેરના માર્ગો પર રામનવમી નિમિત્તે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા ડીજે ના તાલ સાથે ખુબ હર્ષોઉલ્લાસથી નીકળી હતી.

અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર રામનવમી નિમિત્તે શ્રી રામની નીકળી હતી શોભાયાત્રા ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રામમય બનીને અંકલેશ્વરના દરેક માર્ગો પર હર્ષોઉલ્લાથી ઝૂમ્યા હતા શ્રી રામ ભગવાનના…

જંબુસરના સારોદ સહિતના ગામોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જંબુસરના સારોદ સહિતના ગામોમાં રામ જન્મોત્સવની કરાઈ ઉજવણી વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવનું નવ દિવસ સુધી કરાયું ભવ્ય આયોજન કાવા…

ડભોઇ હરિહર આશ્રમના મહંત શ્રી વિજયજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ડભોઇમાં હરિહર આશ્રમના મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય કઢાઈ શોભાયાત્રા રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ રામ પંચાયતનનું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ કરે છે ભક્તિભાવથી ચૈત્ર સુદ નવમીના રોજ…

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમીની ઉજવણી કરાઇ હતી.

ડભોઇના યાત્રાધામ ચાંદોદમાં આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમીની કરાઇ ઉજવણી ડીજેના ભક્તિ સંગીતના તાલે શોભાયાત્રા અને બાઈક રેલી યોજાય જય શ્રી રામ ના નાદઘોષ સાથે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની ડભોઇ શ્રી…

error: