Satya Tv News

Tag: GUJRAT

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

પાટીલ દ્વારા અપાયેલ ગુજરાતની શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ નવી દિલ્હી નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું

મનીષ સિસોદિયાએ પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળા જોવા ઈચ્છતા હોવાનું જણાવ્યું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને…

વડોદરા : દક્ષ પટેલ હત્યાકાંડમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલી: હત્યારાને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા માંગ

દક્ષ પટેલ હત્યા કેસમાં હત્યારાને ફાંસીની સજા અને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગણી સાથે અને પરિવારજનોને સાત્વના આપવાના હેતુથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલીનું આયોજન કરી કલેકટરને…

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ:9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ

દેશના પ્રથમ સોલર પાવર્ડ વિલેજ મોઢેરાનું 9 ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ, જાણો પ્રોજેક્ટની વિશેષતાઓ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોઢેરાને ભારતના પ્રથમ 24×7 સોલાર પાવર્ડ વિલેજ તરીકે…

બહુચરાજીમાં 300થી વધુ વર્ષની પરંપરા અકબંધ : માતાજીને 300 કરોડના નવલખા હારનો શણગાર

મહેસાણાના બેચરાજી ખાતે આવેલા બહુચરાજી મંદિરની વાત આવે ત્યારે નવલખા હારનું નામ અચૂક લેવાય છે. અમૂલ્ય નીલમ અને માણેકની જડાયેલો આ હાર વર્તમાન સમયમાં ગુજરાતના તમામ મંદિરોમાં સૌથી મોઘુ આભૂષણ…

વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનનો અકસ્માત:વટવા પાસે બે ભેંસ વંદે ભારત એક્સપ્રેસને અથડાઈ

વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના…

વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ મળશે:સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને કરાવી હતી પ્રસ્થાન સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય રેલમંત્રીએ લીધો મોટા નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા…

PM મોદી 10 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે : જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

રાજ્યના જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી વડાપ્રધાન જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાન…

પોરબંદરમાં ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ : 100થી લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લાના મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે 10 થી 15 શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી 20 થી 25 શખ્સોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કર્યા છે. પોરબંદરમાં તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકો…

દશેરાનો તહેવાર ફેરવાયો માતમ માં :મોરબીના નાયબ મામલતદારના ત્રણ વર્ષીય પુત્રનું કાર નીચે કચડાતા મોત

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીના પાર્કિંગમાં મોરબીના નાયબ મામલતદારનો ત્રણ વર્ષનો પુત્ર કાર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ…

error: