Satya Tv News

Tag: GUJRAT

દમણ દરિયાની મજા માણવા ગયેલા સુરતના 5 યુવક દરિયામાં ડૂબ્યા: 5 યુવાન પૈકી 2 યુવકનો બચાવ 3 લાપતા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નાહવા પડેલા પાંચ યુવક ડૂબવા…

સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર…

કોંગ્રેસ : ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક…

આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં કરાયો નોધપાત્ર વધારો:રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરાશે

રાજ્યની આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરના માનદ વેતનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી…

કર્મચારીઓના હિતમા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે

તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે સી.પી.એફ માં 10 ટકાને બદલે 14…

સમાજને શર્મસાર કરતો વધુ એક કિસ્સો : સગા કાકાએ સગી ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર

સભ્ય સમાજને શર્મસાર કરતો વધુ એક કિસ્સો વાંસદા તાલુકામાંથી સામે આવ્યો છે જ્યાં વાંસદા તાલુકાના એક ગામમાં સગા કાકાએ જ તેની સગી ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા સમગ્ર પંથકમાં…

ભાવનગર : વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ,PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ

ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની…

26 સપ્ટે.થી 5 ઓક્ટો. નોરતાંમાં ફુલ વરસાદની આગાહી

2019માં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદના ખેલૈયાઓને ઘરમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ સળંગ બે વર્ષ- 2020 અને 2021માં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો. હવે માંડ 3 વર્ષે ગરબાની મજા…

પાલિતાણા : ધર્મના મુદ્દે ઉભા થયેલા વિવાદના આંદોલનના સમર્થનમાં ભાજપના 60 હોદ્દેદારોએ રાજીનામા ધર્યા

સનાતનીઓને 2 દિવસમાં ન્યાય આપવા ગૃહમંત્રીની હૈયાધારણાં છતાં 7 દિવસથી વિવાદ ઉભો ને ઉભો આંદોલનના 7 મા દિવસે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ, આજે ઉપવાસના સમર્થનમાં વિશાળ રેલી પાલિતાણાના શેત્રુંજી…

કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે…

error: