Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં રહેતા હર્ષાબેન…

અંકલેશ્વર એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ ,લખો નો મુદામાલ કબ્જે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ…

અંકલેશ્વર: ચોરની અફવા વચ્ચે કસ્બાતીવાડમાં લોકોના ટોળા એકત્રિત થયા, તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ ગતિવિધિ ન જણાય

ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા…

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે આંતર રાજય ઘરફોડ ચોરીના ૫૮ ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને કીમના મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-૧૬મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્મા કુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી ૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી…

નર્મદા જિલ્લાના યુવા પત્રકાર સર્જન વસાવાને “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસ્થાપિત પત્રકાર જગત સાથે સંકળાયેલા યુવા પત્રકાર સર્જન વસાવાએ નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ –…

અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલ પડતાં ટ્રાફિક જામ

અંકલેશ્વર: ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર ઘટના બની હતી. દેસાઈ પેટ્રોલ પંપના નજીક એક ચાલતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલા બેરલ રસ્તા પર ઢોળાઈ ગયા, જેનાથી…

અંકલેશ્વર એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસે એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ગતરોજ પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર…

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે.…

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…

error: