Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલ પડતાં ટ્રાફિક જામ

અંકલેશ્વર: ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર ઘટના બની હતી. દેસાઈ પેટ્રોલ પંપના નજીક એક ચાલતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલા બેરલ રસ્તા પર ઢોળાઈ ગયા, જેનાથી…

અંકલેશ્વર એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસે એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ગતરોજ પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર…

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે.…

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત… CBSEએ અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નમાં કર્યો મોટો ફેરફાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી બાઈક સાથે બાઈક પાછળથી ભટકાઈ હતી જેમાં બાઈક પર સવાર એક યુવાનને ઇજા પહોંચી…

તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે’, માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.…

આમોદ વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર…

અમદાવાદ: ‘હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે…’, 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું

અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સાંજે મહિલા તેની દિકરી અને બહેન સાથે વસ્ત્રાપુર તળાવ ખાતે ફરવા ગઈ હતી. ત્યારે…

error: