Satya Tv News

Tag: GUJRAT

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ નહીં મળતા છંછેડાયા, લોકાર્પણની તક્તી પર છાંટ્યો કાળો રંગ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આમંત્રણ નહીં મળતા છંછેડાયા હતા. ધારાસભ્ય ખેડાવાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાઘટનની તકતી પર સ્પ્રે છાંટીને કાળા રંગથી કૂચડો મારવા જેવો પ્રયાસ કર્યો હતો.…

અમદાવાદ : ક્રાઇમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા, 11 જગ્યાએથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદના ક્રાઈમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તે બાતમીના આધારે 11 જગ્યાએ દરોડામાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો દરોડાને લઈને સરદારનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.…

700 વર્ષ જૂનું પૌરાણિક માં વાઘેશ્વરીનુ મંદિર , માતા વાઘેશ્વરી સ્વયં પ્રગટ થયા હતા

જૂનાગઢનાં ભવનાથ જતા માર્ગ ઉપર વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જૂનાગઢ અને રાજ્યના ભાવિકો માટે વાઘેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લોકોની ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયાં…

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ

ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુક્યુ છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે.…

ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ રવિવારનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ…

મધ્યપ્રદેશના ભોપાલમાં ગેરકાયદેસર શેલ્ટર હોમમાંથી ભાગી 26 છોકરીઓ અચાનક ભાગી જતા હડકંપ મચ્યો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક ગર્લ્સ હોમમાંથી ગુજરાત સહિત બાકીના રાજ્યોની 26 છોકરીઓ ગુમ થતાં હડકંપ મચ્યો છે. આ છોકરીઓ ક્યાં ગઈ અને ત્યાંથી કેમ ભાગી તેને લઈને…

અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવની શરૂઆત , 7થી 14 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

ગુજરાતીઓને ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે, જે એક માત્ર એવો તહેવાર છે, જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે, જે છે ઉત્તરાયણ. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી જ…

સુરતમાં NRI પટેલ પરિવારના સભ્યોએ પુત્રીના લગ્ન પ્રસંગે મુકાવી જયશ્રી રામ, સીતા રામ લખેલી મહેંદી મુકાવી

એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ…

ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૯મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ…

રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 2થી 3 દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી વધી રહી છે. આ દરમિયાન ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 જાન્યુઆરીથી 9…

error: