Satya Tv News

Tag: GUJRAT

ઝઘડિયા: શિક્ષક દિન નિમિત્તે રાજપારડી ડી.પી.શાહ વિદ્યા મંદિર ખાતે ઉજવણી

ઝઘડિયામા શિક્ષક દિનની ઉજવણીરાજપારડી ડી.પી.શાહ વિદ્યા મંદિર ખાતે ઉજવણીસ્કુલના શિક્ષકોનું ફૂલગુચછ આપી સન્માન કરાયુંપોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર કર્યો વ્યકત ઝઘડિયા તાલુકામાં પાંચ મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન નિમિત્તે રાજપારડી ડી.…

અંકલેશ્વર:5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના પુનિત દિવસે સારસ્વત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન

શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમએજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સારસ્વત સન્માન કાર્યક્રમશાળાના 31 શિક્ષકોનું સાલ ઓઢાડી કર્યું સન્માન અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમ અંતર્ગત 31 શિક્ષકોનું…

અંકલેશ્વર:સબ જેલ ખાતેથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો

રૂરલ પોલીસ મથકના હત્યાના ગુનાનો મામલોસબ જેલ ખાતેથી ફરાર થયેલ આરોપી ઝડપી પાડ્યોLCBએ મહારાષ્ટ્રના ગુહા ગામ ખાતેથી ઝડપી પાડ્યોતા.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી અંક્લેશ્વર રૂરલ પોલીસે મથકના…

અંકલેશ્વર:રૂરલ પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

તા.પોલીસ મથકના પોકસો એક્ટના ગુનોઆરોપીને સાંઈદર્શન સોસાયટીમાંથી ઝડપી પાડ્યોપોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકના પોકસો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે કાપોદ્રા ગામની સાંઈદર્શન સોસાયટીમાંથી…

ડેડીયાપાડાના પી.આઈ પંડ્યાની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

ડેડીયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટરની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જેથી પોલીસે પોતાનું નિભાવેલ કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક ફરજ બાબતે પંથકમાં ખૂબ જ પ્રશંસાઓ થઈ રહી છે: ડેડીયાપાડા પોલીસ…

ધર્મ પ્રત્યેની શ્રધ્ધા વધશે, આ રાશિના જાતકોની સાતમ રહેશે શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્

મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો…

ડેડીયાપાડા માં નરાધમોએ હદ વટાવી: વધુ એક સગીરા સાથે 4 યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું;

ડેડીયાપાડા તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ સગીર બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચિંતાનો વિષય નર્મદા જિલ્લાનાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકાના યુવાનોની માનસિક વિકૃતિ વધી હોવાનું લાગી રહ્યું…

ઝઘડિયા:સુપ્રસિદ્ધ સંતવાણી અને ભજન સમ્રાટ એવા લક્ષ્મણ બારોટ બાપુનું નિધન

ગુજરાતના ભજનીક લક્ષ્મણ બારોટનું નિધનકૃષ્ણપરી શક્તિ પીઠ આશ્રમ ખાતે લવાશેલાંબી માંદગી બાધ જામનગર ખાતે થયું નિધનકૃષ્ણપરી શક્તિપીઠ આશ્રમ ખાતે અંતીમ વિધી ઝઘડીયા તાલુકાના મણિ નાગેશ્રવર ખાતે આવેલ કૃષ્ણપરી પાસે શક્તિ…

વાગરા પોલીસે ખોજબલ ગામેથી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા; ત્રણ વોન્ટેડ

વાગરા ના ખોજબલ ગામે થી પોલીસે ચાર શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.જયારે ત્રણ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે ૨૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર શહેરમાંથી GIDC માં ઘરે જતા દંપતીના બાઇકને પાછળથી ટક્કર,પત્નીનું મોત,પતિને ઇજા

અંકલેશ્વર-વાલિયા રોડ પર સર્જ્યો અકસ્માતકોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારીવાહનના ટાયરો પત્ની પર ફરી વળતા મોતઇજાગ્રસ્ત પતિને JB મોદી હોસ્પિટલ ખસેડયોઅકસ્માત સર્જક વાહન મૂકી ફરાર અંકલેશ્વર -વાલિયા રોડ પરથી…

error: