ડભોઇ તાલુકાના કરનારી કુબેર ભંડારી દાદા મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે તાલુકાના કાયાવરણ ગામેથી પગપાળા સંઘ પધાર્યો હતો.
ડભોઇ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદા મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો નો સંઘ સહિત ભક્તજનોએ દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી.ડભોઇ…