Satya Tv News

Tag: INIDIA

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેથી શું થશે ખુલાસા ?

વારાણસી કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વેનું કામ શરૂ કરી દીધું છે. આ સર્વે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામાં આવી રહ્યો…

ભારતના 10 રાજ્યોમાંથી મળ્યા કોરોનાના નવા BA.2.75 વેરિઅન્ટના 69 કેસ!, ઇઝરાયલના વૈજ્ઞાનિકે આપી આ ચેતવણી

સમગ્ર વિશ્વમાંથી કોરોના ચાલ્યો ગયો એવા વહેમમાં ના રહેતા કારણ કે, કોરોના વાયરસ એટલો ખતરનાક છે તે હજુ પણ પીછો છોડવા તૈયાર નથી. એવામાં હવે ઇઝરાયલના એક વૈજ્ઞાનિકે તબીબી સમુદાય…

72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ: IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આપી પરિણામમાં વિલંબ અંગે માગી માફી

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટકરીને જાણકારી આપી હતી કે, આગામી 72 કલાકમાં PSIની પરીક્ષાનું પરિણામ જાહેરાત કરાશે.મહત્વનું છે કે,આજે જ રજા પરથી હાજર થયા છે. IPS…

ભારત સરકારની મોટી જાહેરાત: ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડને પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને…

લાઉડસ્પિકર હટાવો નહીતર મસ્જિદ સામે હનુમાન ચાલીસા વગાડીશું, મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાએ આપી ચેતવણી

મહારાષ્ટ્રમાં નવો વિવાદ શરૂ મસ્જિદોમાં વાગતા લાઉડસ્પિકર સામે વાંધો તાત્કાલિક ધોરણે બંધ કરવાની માગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી મસ્જિદોમાં લાઉડસ્પિકરોની ફુલ અવાજ પર વાંધો ઉઠાવામાં આવ્યો છે. એમએનએસ પ્રમુખ રાજ…

ક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી

ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના…

13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરનાર શિક્ષકને આજીવન કેદ

કોર્ટે ફાંસી અને નપુંસક બનાવવાની માંગને ફગાવી દીધી સરકારી વકીલે કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી ઈન્ડોનેશિયાની એક કોર્ટે 13 સગીરા પર બળાત્કારના આરોપીને દોષીત જાહેર કર્યો છે.…

Budget 2022 : બજેટમાં શુ થયુ મોંઘુ ?

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને કરેલ વેરામાં ફેરફારને કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંધી થવા પામશે. બજેટ 2022-2023માં કરેલ જોગવાઈઓને કારણે કઈ કઈ ચીજવસ્તુઓ મોંધી થશે તેના પર કરીએ એક નજર. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા…

400 કરોડના ડ્રગ્સ સાથે 6 ઝડપાયા, પાકિસ્તાની બોટમાંથી મળ્યું 77 કિલો હેરોઈન

Drugs In Gujarat: રાજ્યમાં ડ્રગ્સની માફીયાખોરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઇ રહી. આટલા કડડ બંદોબસ્ત બાદ પણ ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું હોય એમ લાગી…

ગુજરાતમાં કોરોના કરતા કેન્સરથી 5 ગણા મૃત્યુ થયાં,ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસ,1.11 લાખ દર્દીઓના મોત

દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ગણાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભાના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારના…

error: