Satya Tv News

Tag: NARENDRA MODI

ઝડફિયા- ‘AAPની માનસિકતા ચિંતાનો વિષય’,ઈટાલિયા- ‘પટેલ છું એટલે મને પરેશાન કરાય છે’

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ…

નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણૂંક કરવા માગ

નર્મદા જિલ્લા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા તેમની લાંબા સમયની માંગણીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાતાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવાની બાબતમાં છેલ્લા 7…

PM મોદી ભરૂચ,આણંદ,અમદાવાદ અને જામનગરની મુલાકાતે: ભરૂચમાં 8200 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીના…

સીઆર પાટીલ અને CM દ્વારા અમદાવાદમાં PM મોદીનું કરાયું સ્વાગત

પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ…

આમોદમાં વડાપ્રધાનના આગમનના કારણે સગવડો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણાહુતિના આરે

આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયુંઆમોદ ખાતે વડાપ્રધાનનું આગમનની સગવડો પુર્ણાહુતિના આરે૧.૫૦ લાખ પબ્લિકની ક્ષમતા ધરાવતો ડોમ મંડપસભા સ્થળે કામ કરતા કર્મચારીઓએ સુરક્ષિત જગ્યા પકડી આમોદ ખાતે તા.૧૦-૧૦-૨૨…

રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજયરૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે. AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં…

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…

PM મોદી 10 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે : જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

રાજ્યના જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી વડાપ્રધાન જામનગરમાં કરશે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાન…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

error: