Satya Tv News

Tag: NARMDA

નર્મદાના બે આદિવાસીઓ ના ડબલ મર્ડર કેસના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં આવ્યો નવો વળાંક

આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનો ને માર મારી મોત ને ઘાટ ઉતારી દીધા ની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં નવો વળાંક આવ્યો છે નર્મદા જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ…

નર્મદા નદીના 25 ગામોને સૂચના:સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલ્યા, 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.…

નર્મદા : પોઇચા નદીમાં 7 લાપતાનો મામલો, હજી પણ 60 કલાક બાદ 7 વર્ષીય આર્યન લાપતા, ડેમના પાણી કરાયા બંધ

નર્મદાના પોઇચાની નર્મદા નદીમાં ડુબેલાં સુરતના 7 શ્રધ્ધાળુઓ પૈકી સાત વર્ષીય આર્યનનો મૃતદેહ 60 કલાક બાદ પણ મળી આવ્યો નથી. જેની શોધખોળ અર્થે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીને બંધ કરવાનો…

ઘર કંકાસથી કંટાળી નર્મદા નદીમાં કૂદી આત્માહત્યા કરવા ગયેલી કિશોરીને સી ડીવીઝન પોલીસે બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,એક કિશોરી નર્મદા નદી પર આવેલા…

નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરા માંજલપુર થી આવેલા 63 વર્ષીય ઇસમ નું થયું મોત પરિવારમાં છવાયો શોક નો માહોલ

નર્મદા પરિક્રમા કરવા માટે આજ રોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્ક માંથી 63 વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા અને વૃદ્ધ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાગેશ્વર…

રાજપીપલા ગાર્ડનમા ખાણીપીણીની દુકાનો, શાકમાર્કેટ અને કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું.

ગાર્ડનમા ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવારનગરપાલિકા સત્તાધીશોએ કલેકટરને ગેરમાર્ગે દોર્યારાજપીપલા ગાર્ડનની દુર્દશા પ્રજાને મૂર્ખ બનાવતી નગરપાલીકા સામે પ્રજામાં રોષ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો…

દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા અસરગ્રસ્ત લોકોને આનજ ની ૫૦૦ કીટનું વિતરણ કરાયુ

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુર ના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાવાથી તારાજી ના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા.આવા સંકટ સમયે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,યુનિટ બિરલા કોપર દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત…

નર્મદાના પાણી માં ગરકાવ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું: ઘરવખરી તણાઈ જતાં મોટું નુકસાન

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23…

શિનોર:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલાં પાણીના કારણે નર્મદા નદી બની ગાંડીતૂર

નર્મદા નદી ગાંડીતૂર બનતા ગ્રામજનો મુશ્કેલીમાં૧૧ ગામોમાં ખેતીપાકને નુકશાન થવાની ભીતિબરકાલ,મોલેથા,માલસર ગામમાં પાણી ફરી વળ્યાંગ્રામજનો સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કર્યા શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ગાંડીતૂર બનતા માલસર અને બરકાલ…

error: