Satya Tv News

Tag: NCTL

અંકલેશ્વર : સરકારનો નદી ઉત્સવ કેમિકલમાં ફેરવાયો, આમલાખાડીમાં ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમ

અંકલેશ્વરની આમલખાડીમાં લાલ રંગનું પ્રદુષિત પાણી છોડાયુંઆમલાખાડી GIDCના ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમGPCB અને NCTLની તપાસમાં નોબલ માર્કેટ પાસેથી વહેતુ થયું લાલ પાણીGPCB આવા બેજવાબદાર માધ્યમો પર લાલ…

અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTLની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી…

error: