Satya Tv News

Tag: NH-48

ભરૂચના નેશનલ હાઈવે 48 પર કોલસા ભરેલા કન્ટેનરમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી;

ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતીં. માંડવા ટોલ ટેક્સ નજીક કોલસાથી ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. કન્ટેનરના ચાલકે સમયસૂચકતા દાખવી વાહનને તરત…

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર યુ-ટર્ન કટ બંધ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સ્થળ પર દોડી જઈ સૂચનો અપાયા;

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

error: