આમોદનાં સરભાણખાતે સગીરાનાં મોત મામલે બાદ થયો મોટો ખુલાસો
અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ…