Satya Tv News

Tag: PMO

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

15 દિવસમાં બીજી હત્યા : સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘુસી વૃદ્ધનું ગળું કાપ્યું, લોહીના ખાબોચિયા ભરાયા

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘુસી ગળે છરી મારીને ક્રુર હત્યા કરી છે. ત્યારબાદ ઘરમાંથી સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ…

ભરૂચ :100 લોકોને આર્થિક લાલચ આપીને કરાયું ધર્માતરણ, 9 શખ્સો સામે ભરૂચ પોલીસે દાખલ કર્યો ગુનો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ…

ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસરની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, કેટલાક મતદાન મથકો…

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો જથ્થો

મોરબી: ગુજરાત ATS દ્વારા મોરબી જિલ્લામાં ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળીયા મિયાણા પાસેથી પોલીસ 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 600 કરોડ…

ભરૂચ: કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે.…

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…

error: