Satya Tv News

Tag: POLITICS

મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું જાણો કારણ;

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા…

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી.?

એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા.મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે…

ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી;

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી.…

કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા, બહેન બબીતા વિરુદ્ધ જ કરશે મુકાબલો;

નજીકના સૂત્રોએ IANSને જણાવ્યું કે અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે વિનેશે અગાઉ કહ્યું હતું કે તે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં, કેટલાક રાજકીય…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

જ્ઞાન સહાયક યોજનાને લઈ ઉભો થયો વિરોધ,જ્ઞાન સહાયકમાં જેમને જોડાવુ હોઈ તે જોડાઈ શકે – કુબેર ડિંડોર

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક…

અમરમણિ ત્રિપાઠીના જેલમાંથી બહાર આવતા, ભાજપ ગુનેગાર પાર દાવ લગાવશે.?

અમરમણિ ત્રિપાઠી તેમની 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં હંમેશા નસીબદાર સાબિત થયા છે,એક સમયે યુપીના પૂર્વાંચલ પ્રદેશના સૌથી મોટા બ્રાહ્મણ નેતાઓમાં ગણાતા હતા. અમરમણિએ સૌપ્રથમ તેની ક્ષમતા તે વિસ્તારના પ્રભાવશાળી ઠાકુર…

જામનગર માં રાજકારણ ગરમાયું ;

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે…

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ:ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત…

error: