Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

રાજપીપળા : પ્રો.સ્ટોરના વેપારીને 21,000 હજારનો ચૂનો ચોપડવાની ગાંઠિયાની કોશિશ

પ્રો.સ્ટોરના વેપારીને 21,000 હજારનો ચૂનો ચોપડવાની ગાંઠિયાની કોશિશઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા 21,000 હજારનો ચૂનો ચોપડવાની કોશિશપૈસા ટ્રાન્સફર ના કરી માલ પરત લઈ આવતા છેતરપિંડી થી તેઓનો રાજપીપળાના અનાજ કારીયાણા પ્રો.સ્ટોરના એક…

કર્ણાટકમાં વહેલી પરોઢે ટ્રક-જીપ વચ્ચે દર્દનાક અકસ્માત

કર્ણાટકમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના 4 વાગ્યાની આસપાસ શિરા તાલુકાના કાલાખંબેલા પાસે થયો હતો. જેમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતા હતા. તેઓ…

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 મી વખત આવ્યો ભૂકંપ,

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 વખત ભૂકંપના આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ હજી સુધી કોઈ જાન-માલનું નુકશાન થયાનું સામે આવ્યું નથી. આ તરફ ફરી એકવાર ગઈકાલે…

ચીનમાં 61 વર્ષની સૌથી ભયંકર ગરમી

ચીનમાં 61 વર્ષમાં સૌથી ભયંકર ગરમી અને દુષ્કાળના કારણે વીજળી સંકટ સર્જાયું છે. ઘણા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. વીજળીની અછતને દૂર કરવા માટે ચીનમાં માત્ર 5 કલાક માટે શોપિંગ…

બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBI ત્રાટકી

CBI અને EDની ટીમે આજે બુધવારે વહેલી સવારથી બિહારમાં ધામા નાંખ્યાં છે. CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં…

સોમનાથ મહાદેવની પૂજા માટે લાખો બિલ્વપત્રોની માંગ

સોમનાથ ટ્રસ્ટે આત્મનિર્ભર બની પૂરી કરી..સોમનાથ મંદિરમાં ચઢાવવામાં આવતું દરેક બિલ્વપત્ર ઉગે છે સોમનાથ ટ્રસ્ટના બિલ્વ વનમાં …16 કર્મચારીઓનો સમૂહ શિવજીના ભજનની સાથે સોમનાથ માટે બિલ્વપત્રો ચૂંટે છે..વન માંથી દરરોજ…

દેશનાં 6 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બારે મેઘ ખાંગાં

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે. આ તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ ઓવરફ્લો થયા…

ભરૂચ :જુના સરદાર બ્રિજની એંગલમાં ટ્રેલર ભટકાતા ચાલકનું મોત

જુના સરદાર બ્રિજની એંગલમાં ટ્રેલર ભટકાતા ચાલકનું મોતપોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહનો કબજો મેળવ્યોઇજાગ્રસ્તને ભરૂચ સિવિલમાં કરાયો હતો દાખલ ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર ઉજ્જૈન થી નીકળેલી ટ્રેલર ના…

ઉજ્જૈન: સ્કૂલ વાનનું ભીષણ અકસ્માત, 4 બાળકોના મોત, 11 ઘાયલ

મધ્યપ્રદેશના નાગદા-ઉન્હેલ માર્ગ પર એક માર્ગ અકસ્માતમાં 4 બાળકોના મોત થઈ ગયા છે અને 11 બાળકો ઘાયલ થયા છે. સ્કૂલ વાન બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી ત્યારે એક તેજ…

error: