Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…

અંકલેશ્વર: સજોદ સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…

ભરૂચ: નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સર્વપિતૃ તથા સગા-સ્નેહીજનો અને મિત્રોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે.ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ…

ભરૂચ : જવાહરલાલ નહેરુના જન્મદિને બાળકો માટે સાયકલિંગ રાઈડ યોજાઇ

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની…

અંકલેશ્વર: પીરામણનાકા નજીક લસ્સી ઇન સેઇકસ સ્ટોર્સ નો થયો શુભારંભ

અંકલેશ્વરની સ્વાદ પ્રેમી જનતા માટે નગરપાલિકા નજીક પિરામણ નાકા પર લસ્સી ઇન શેઇક્સ શોપનો રવિવારે શુભારંભ કરાયો હતો.અંકલેશ્વર નગરપાલીકા નજીક પિરામણ નાકા ખાતે આજે સ્વાદપ્રીય જનતા માટે ચટાક પટાકા ફૂટ…

સુરત: સુમુલ-સુડીકો દૂધ ગંગા પશુલોન યોજના અંતર્ગત પશુમેળો યોજાયો

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોની કામધેનુ સમાન ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમાં સુમુલ અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અમલમાં મુકવામાં આવેલ સુમુલ-સુડીકો દૂધ…

સુરત: કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા…

અંકલેશ્વર: આમલાખાડી બ્રીજ ઉપર બે બાઇક ભટકાતા ૨ ઘાયલ

અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને…

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

ભરૂચ: સાસરીયાના ત્રાસથી વાજ નવ પરિણિતાને આશ્રય આપાવતી ૧૮૧ અભયમ ટીમ

નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી…

error: