Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

સુરતનાં પલસાણાની પ્રોસેસર્સ મિલની ભીષણ આગ 11 કલાકે કાબૂમાં,11 કલાકની જહેમત બાદ ત્રણ લોકોના મળ્યા મૃતદેહ

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યાપલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી સુરત નાં પલસાણા ખાતે આવેલ સૌમ્યા…

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની હદમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના હુકમ છતાં બોડા તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાશ

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની હદમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના હુકમ છતાં બોડા તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાશ કરી બિલ્ડરને બચાવવાના પ્રયાસોને રોકવા તેમજ સત્ય ઉજાગર કરવા RTI એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા માંગલ્ય…

ગુજરાતમાં કોરોના મહાવિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ…

અંકલેશ્વર : પીરામણ ગામે પરિણીતાએ ટૂંકાવી જીવનલીલા,પિયર જવાની તકરારમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેર

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેરગ્રામપંચાયતની ચૂંટણીમાં અમૃતપુરા ગામ સમરસ બન્યું હતુંયુવા પેનલે અમૃતપુરા ગામની કમાન સંભારી અંકલેશ્વરના અમરતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બની હતી. જેમાં આજરોજ ડેપ્યુટી…

ભરૂચ : જિલ્લામાં નોંધાયેલા 130 કેસ પૈકી 110 ભરૂચ અંકલેશ્વરના જ, 94 વર્ષીય કોરોના દર્દીનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા 130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત…

ભરૂચ શહેરની 4 સરકારી શાળાઓને જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સ્માર્ટ ટીવીની ભેટ

બાળકોને ડિજિટલ શિક્ષણ તરફ વાળવાનો પ્રયાસ કોરોના કાળમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ સૌને સમજાયુ છે.ગ્રામ્ય વિસ્તારના બાળકો તેનાથી વંચિત ન રહી જાય એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશને ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કર્યો…

ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરની જુગારના અડ્ડા પર રેડ

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ૧,૨૧,પ૬૦/-રોકડ રકમ સહીત જુગારનું સાહિત્ય સાથે 14ઝડપાયા,13ફરાર નર્મદાના ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરનીબહારની ટીમે ઓચિંતી જુગારના અડ્ડા પર રેડ કરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.રેડ…

ડેડીયાપાડા :રાજકીય કિન્નાખોરીમાં આગેવાનને તડીપાર કરાયાના આક્ષેપો સાથે BTTSની રજૂઆત

આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપારમાં આવેદનરેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યુંપ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર…

error: