Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

30 વર્ષના દીકરા માટે ઈચ્છામૃત્યુની માંગ સાથે મા-બાપ સુપ્રીમ પહોંચ્યા

નવી દિલ્હી: એકમાત્ર દીકરા માટે ઈચ્છામૃત્યુની માંગ સાથે માતા-પિતા સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ૨૦૧૩માં તેમના ૩૦ વર્ષીય પુત્રના માથામાં ઈજા પહોચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.…

આજે રાજયના અનેક વિસ્તારોમાં રહેશે મેઘ મહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેની…

રાયગઢમાં આદિવાસી મહિલા પર 8 લોકો દ્વારા ગેંગરેપ, કોલકાતા- બદલાપુર બાદ વધુ એક ઘટના 

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી 15 વર્ષીય સગીરા ગુમ, પોલીસ તપાસમાં લાગી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના હદ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરા ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સારંગપુર વિસ્તારમાં રહેતી પર પ્રાંતીય પરિવારની 15 વર્ષીય સગીરા ગતરોજ સ્કૂલે જવાની કહી…

OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ

સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ…

અંકલેશ્વરમાં બંધ માટે SC, ST, OBC સમાજનો પ્રદર્શન, બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ

અંકલેશ્વરમાં બંધ રહેવાના આહવાનને સમર્થન આપવા માટે SC, ST, OBC સમુદાયના લોકો મોટી સંખ્યામાં પ્રદર્શન માટે ઉપસ્થિત રહ્યા. સમાજના સભ્યોએ સંગઠિત રીતે અંકલેશ્વર બંધ રાખવા માટે પોતાનો ટેકો આપ્યો અને…

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં એનસીટીએલની લાઈનમાં ભંગાણ સર્જાતા મચ્છીના તળાવમાં ભળી જતા માછલીઓના મોત

પાનોલી જીઆઇડીસીમાંથી જતી એનસીટીએલની લાઈનમાં ભંગાણ સર્જાતા પિરામણ ગામની હદમાં મચ્છીના તળાવમાં ભળી જતા અનેક માછલીઓના મોત નિપજ્યા હતા https://www.instagram.com/reel/C-48ArPAyIW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માંથી પસાર થતી એનસીટીએલ કંપની ની લાઈનમાં…

બદલાપુરમાં 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણથી ગુસ્સે ભરાયા લોકો, પોલીસ ઉપર કર્યો પથ્થરમારો

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકો…

યુવકે વીડિયો બનાવીને કેનાલમાં ઝંપલાવ્યુ, જાસપુરના પૂર્વ સરપંચ અને શિક્ષિકા સામે નોંધાઈ ફરિયાદ

મળતી માહિતી અનુસાર, સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચે તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માથી હતો. ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને…

ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી…

error: