વિશ્વ અર્થ ડે:આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે
આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના…
આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના…
અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ગત તા.૫મી ફેબ્રુઆરીના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી તાલુકા પોલીસે ટેમ્પો…
20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ…
BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…
આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ…
વાલિયા-ડહેલી વચ્ચે ઉલ્કા પિંડ પડ્યો હોવાનો વિડીયો આવ્યો સામે 8:15 જેવા સમયે આકાશમાંથી ઉલ્કા પિંડ પડ્યો ઉલ્કા પડી છે કે કોઈક સેટેલાઇટ પડ્યું છે તે હજી જાણી શકાયું નથી વાલિયા-ડહેલી…
નેત્રંગ તાલુકાના હથાકુંડી ગામની આદિવાસી મહીલાએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ છે. તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને…
અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગરમાં રહેતી ૨૩ વર્ષીય કાજુમીબેન જીતેશ…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮ વર્ષના આઝાદ અંસારીનું મોત જીસીબી થી કચરાનાં ઢગલાં પર કામ કરતી વેળા અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદાર આઝાદ અંસારી…
અંકલેશ્વરના પુનગામ,જુના દિવા,પીરામણ સહિત પાંચ સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકામા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી છે…