Satya Tv News

Category: અંકલેશ્વર

વિશ્વ અર્થ ડે:આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે

આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના…

અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાની અટકાયત

અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ગત તા.૫મી ફેબ્રુઆરીના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી તાલુકા પોલીસે ટેમ્પો…

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં

20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ…

અંકલેશ્વર : BTP-AAP ગઠબંધનના એંધાણ, આદિવાસી મસીહા છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…

નવરાત્રી : મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડા

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ…

વાલિયા:વાલિયા-ડહેલી વચ્ચે રાતના 8:15 જેવા સમયે આકાશમાંથી ઉલ્કા પિંડ પડ્યો હોવાનો વિડીયો આવ્યો સામે

વાલિયા-ડહેલી વચ્ચે ઉલ્કા પિંડ પડ્યો હોવાનો વિડીયો આવ્યો સામે 8:15 જેવા સમયે આકાશમાંથી ઉલ્કા પિંડ પડ્યો ઉલ્કા પડી છે કે કોઈક સેટેલાઇટ પડ્યું છે તે હજી જાણી શકાયું નથી વાલિયા-ડહેલી…

આદિવાસી સમાજ માટે પ્રેરણા અને ગર્વની ક્ષણ,આદિવાસી મહીલા એ 5,895 મીટરનો ઊંચા પર્વતનું પર્વતારોહણ કર્યું

નેત્રંગ તાલુકાના હથાકુંડી ગામની આદિવાસી મહીલાએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ છે. તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને…

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગરમાં રહેતી ૨૩ વર્ષીય કાજુમીબેન જીતેશ…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદારનું મોત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮ વર્ષના આઝાદ અંસારીનું મોત જીસીબી થી કચરાનાં ઢગલાં પર કામ કરતી વેળા અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદાર આઝાદ અંસારી…

અંકલેશ્વર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના પુનગામ,જુના દિવા,પીરામણ સહિત પાંચ સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકામા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી છે…

error: