Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ

આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગઆગ લાગતા રહીશોમાં દોડધામએક જ વ્યક્તિનો આબાદ બચાવ ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ. મચી ગઇ હતી. ભરૂચ…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી ઓપરેશન બાદ મહિલાના પેટમાં જ કપડું રહી જતા ફુલી ગયું પેટ;

આ મામલે મહિલાનાં પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂના ર્ડાક્ટર હતા ત્યાં ગાયનેક ર્ડાક્ટરને ત્યાં અમે ચેક કરાવ્યું સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે સિઝેરીયન ઓપરેશન…

સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન, સીટ AAPને આપવામાં આવશે તો હું ગઠબંધનને સમર્થન નહીં આપું;

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ…

ભરૂચના દયાદરા સ્થિત દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ના છાત્રો ની દસ્તારબંદી નો કાર્યક્રમ યોજાયો

મોહમ્મદીના છાત્રોની દસ્તારબંદીનો કાર્યક્રમ૩૪ તલબાઓ ને સનદ અર્પણ કરાઈસનદ આપવાનો કાર્યક્રમ યોજાયો ભરૂચ ના દયાદરા ખાતે આવેલ દારૂલ ઉલૂમ નુરે મોહમ્મદી થી ફાઝિલ,આલિમ, હાફિઝ,કારી,ઇમામ ના કોર્ષ નો અભ્યાસ પૂર્ણ કરનાર…

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા કોંગ્રેસના 6 કાર્યકરોની અટકાયત

યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની અટકાયતસંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પેહલા અટકાયતકાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા…

ભરૂચ આરોગ્ય ધનવંતરી રથ ને એક વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય…

ભરૂચ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન

ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે આયોજનગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનાઅંગારીકા ચોથની ઉજવણી કરી ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.…

ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોંનું મેડિકલ કેમ્પનું આયોજન

માંડવા ટોલ ટેક્સ ખાતે આયોજનઆંખોંના મેડિકલ કેમ્પનું આયોજનમેડિકલ તેમના દર્દીઓ ડોક્ટરો હાજર ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોં નું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

ભરૂચમાં વિધવા મહિલાને તેમની ત્રણ પુત્રીઓએ માતાની ન્યાયની માગ સાથે ઉપવાસ આંદોલન પર બેઠી

વિધવા મહિલાની પોલીસે તેમની FIR ન નોંધીઆગેવાન તેમને ધાકધમકીઓ આપતો હોઇતેમને ન્યાય મળે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન ભરૂચ ઝાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલાની પોલીસે તેમની એફઆરઆઇ નોંધી ન હોવાના…

error: