Satya Tv News

Category: ભરૂચ

જૂના ભરૂચ વિસ્તારમાં છેડતીની ઘટના ધાબા પર ગયેલી યુવતીને યુવાને પાછળથી પકડી કર્યા શારીરિક અડપલાં;

જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ…

ઇએસઆઇસી હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા : મનસુખ વસાવા;

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે…

ભરૂચ કચ્છ એક્સ્પ્રેસમાં મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતાના પર્સમાંથી ‌‌‌ 2.16 લાખની ચોરી;

મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતા અશોક પાલદે તેમના સાથી મિત્રો ડો. સીમા પાટીલ, વેન્કટેશ ખેરનાથ સાથે કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં ભુજથી વાપી આવવા માટે નિકળ્યાં હતાં. તેમના મિત્ર ડો. સીમા પાટીલ…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાવડા ટ્રેન માંથી 10 કિલો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી;

પશ્ચિમ રેલ્વે વડોદરા SOG ના હેડ કોન્સ્ટેબલ દિનેશ ધાંધલ્યા રેલ્વે પોલીસ અધિક્ષક દ્વારા નાર્કોટીકસ બદીને નેસ્ત નાબુદ કરવા અંગે આપેલ સુચનાને આધારે PSI ડી.ડી. વણકરના માર્ગદર્શન હેઠળ સુરતના પોલીસે હેડ…

નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકો ડૂબી જવાથી જીવ ગયા બાદ તંત્ર આખરે જાગ્યું;

ઝઘડિયા ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકોના જીવ જઇ રહયાં છે. વર્ષોથી બેફામ રેતી ખનન થઇ રહયું હોવા છતાં શુકલતીર્થમાં એક સાથે 3 લોકોના…

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટ લેતાં ઘટના સ્થળે જ TRB જવાનનું મોત;

ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત…

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી બાઈક સાથે બાઈક પાછળથી ભટકાઈ હતી જેમાં બાઈક પર સવાર એક યુવાનને ઇજા પહોંચી…

ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં મચી દોડધામ;

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીમાંથી કામદારોને…

error: