ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોત છલાંગ લગાવવા આવેલી એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા.
https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ…