Satya Tv News

Category: નર્મદા

ગામડાઓ રહે એલર્ટ, નદીઓમાં છોડાયું પાણી, નર્મદા, ઉકાઇ ડેમો પણ છલોછલ;

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ…

નર્મદાના બે આદિવાસીઓ ના ડબલ મર્ડર કેસના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં આવ્યો નવો વળાંક

આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનો ને માર મારી મોત ને ઘાટ ઉતારી દીધા ની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં નવો વળાંક આવ્યો છે નર્મદા જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ…

નર્મદા નદીના 25 ગામોને સૂચના:સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલ્યા, 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો 70 ટકા ભરાયો;

ઉપરવાસમાંથી 2,92488 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3823.60 mcm લાઇવ સ્ટોરેજ પામી છે. નર્મદા ડેમ 70 ટકા સુધી ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર છે.…

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમા ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાંએક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગામની મહિલા સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ…

ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઇ સુધી સમગ્ર…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

Final Exit Poll 2024 Lok Sabha Election: કયા રાજ્યમાં કોના માટે કેટલી બેઠકો?

દિલ્હી- ભાજપ 7, ઈન્ડિયા એલાયન્સ-0 ઉત્તર પ્રદેશ- NDA 66, INDIA 14 (BJP 62, કોંગ્રેસ 3, SP 11, BSP 0, RLD 2) હરિયાણા- ભાજપ 8, કોંગ્રેસ 2 પંજાબ- ભાજપ 3, કોંગ્રેસ…

સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેક

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત…

ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરૂદ્ધ ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી.

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો:…

error: